મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો સંવેદનાત્મક બાળ કલ્યાણ અભિગમ રાજ્યની પ૩ હજારથી વધુ આંગણવાડીઓના ૧૪ લાખ ભુલકાંઓને મળશે આગવી ઓળખ રૂ. ૩૬.ર૮ કરોડના માતબર ખર્ચે ૧૪ લાખ બાળકોને યુનિફોર્મનું રાજ્યભરમાં વિતરણનું અભિયાન …… આંગણવાડીનું બાળક પ્રારંભિક શિક્ષણના સંસ્કારથી સજ્જ બની ભવિષ્યનું તંદુરસ્ત–સંસ્કારી નાગરિક બને–પોષણયુકત–કૂપોષણમુકત સમાજનું નિર્માણ થાય એ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ:-મુખ્યમંત્રીશ્રી …… ગાંધી જ્યંતિ ર ઓકટોબર–ર૦ર૦ […]
ગુજરાતમાં ૧ લાખ યોગ ટ્રેનર્સ દ્વારા રપ હજાર યોગ વર્ગોથી આગામી દિવસોમાં જન–જન સુધી યોગના વ્યાપથી દિવ્ય ગુજરાતના નિર્માણની સંકલ્પના વ્યકત કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી …… ૭માં વિશ્વ યોગ દિવસ પ્રસંગે ગુજરાત રજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ કોચ–યોગ ટ્રેનર્સને પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રીશ્રી :- યોગ–પ્રાણાયામની પ્રવૃત્તિઓના વ્યાપક પ્રસારથી જીડીપી સાથે હેપીનેસ ઇન્ડેક્ષ–સ્વસ્થ સુખાકારી વૃદ્ધિ પણ કરવી […]