CM lays foundation stone of upcoming five-star hotel of ITC group in Ahmedabad

મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વાઇબ્રન્‍ટની સમિટની સફળતા નહીં સાંખી શકનારા વિઘ્નસંતોષીઓ તેને તાયફો કહે છે તેની આકરી આલોચના કરતાં કહ્યું કે, વાઇબ્રન્‍ટમાં આવનારા રોકાણો, એમ.ઓ.યુ. રાજ્યમાં કાર્યરત થાય જ છે. આ સંદર્ભમાં મુખ્‍ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ૬૦૦ કરોડના ખર્ચે અમદાવાદમાં નિર્માણ થનારું આઇ.ટી.સી. નર્મદા તેનું ઉત્‍કૃષ્‍ટ ઉદાહરણ છે. તેમણે રાજ્યના યુવાનોને રોજગાર અવસરો વાઇબ્રન્‍ટ સમિટથી […]