-: મુખ્યમંત્રીશ્રી રૂપાણી :- ગુજરાતે કોરોના સામે લડવા પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને ઓછા સમયમાં મહત્તમ વ્યવસ્થાઓ ઉભી કરી છે એક સપ્તાહમાં તમામ સ્ત્રોતનો ઉપયોગ કરીને ગુજરાતમાં જરૂરિયાત મુજબનો ઓક્સિજન પ્રાપ્ત થાય તે દિશામાં આગળ વધી રહ્યા છીએ તે માટે નવા નવા ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવી રહ્યા છે સંક્રમણ અટકાવવા રાજ્યના વધુ ૨૯ શહેરોમાં કોરોના કરફ્યુનો […]
Ahmedabad: In wake of surge in Corona cases in its second wave in Gujarat, Chief Minister Mr. Vijaybhai Rupani, in the presence of Deputy Chief Minister Mr. Nitinbhai Patel, today categorically stated that the state government has been working on “war footing” to control the surge of ‘Covid-19’ and has built 15,000 news beds in […]
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ વધ્યું છે ત્યારે ગુજરાતમાં કોરોના સંક્રમણના વધતા જતા વ્યાપ સામે રાજ્ય સરકાર સંપૂર્ણ સજાગતા સાથે ત્રણ ‘T’ ની સ્ટ્રેટેજી અપનાવી આગળ વધી રહી છે. મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, કોરોના સંક્રમણને અટકાવવા ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રિટમેન્ટ એમ ત્રણેય બાબતોને ધ્યાનમાં રાખી સરકારે રણનીતિ ઘડી […]