મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો સંવેદનાત્મક બાળ કલ્યાણ અભિગમ રાજ્યની પ૩ હજારથી વધુ આંગણવાડીઓના ૧૪ લાખ ભુલકાંઓને મળશે આગવી ઓળખ રૂ. ૩૬.ર૮ કરોડના માતબર ખર્ચે ૧૪ લાખ બાળકોને યુનિફોર્મનું રાજ્યભરમાં વિતરણનું અભિયાન …… આંગણવાડીનું બાળક પ્રારંભિક શિક્ષણના સંસ્કારથી સજ્જ બની ભવિષ્યનું તંદુરસ્ત–સંસ્કારી નાગરિક બને–પોષણયુકત–કૂપોષણમુકત સમાજનું નિર્માણ થાય એ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ:-મુખ્યમંત્રીશ્રી …… ગાંધી જ્યંતિ ર ઓકટોબર–ર૦ર૦ […]
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની મહત્વની જાહેરાત વેક્સિનેશનને વધુ વ્યાપક બનાવવા 21મી જૂનથી રાજ્યવ્યાપી કૉવિડ વેક્સિનેશન મહાઅભિયાન સૌને વિનામૂલ્યે વેક્સિન માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી રાજ્યભરમાં 1,025 સ્થળોએ વેક્સિન ઉત્સવ : મંત્રીશ્રીઓ, મહાનુભાવો ઉપસ્થિત રહેશે 18 થી 44 વર્ષની વય જૂથની વ્યક્તિઓને પણ હવેથી વૉક–ઈન વૅક્સિનેશન : સૌને સરળતાથી રસી […]
જગતજનની અંબાજીની કૃપાથી કોરોનાની ત્રીજી લહેર આવે જ નહિ તેવી માં ચરણોમાં પ્રાર્થના કરતા મુખ્યમંત્રીશ્રી ગુજરાત ઉત્તમથી સર્વોત્તમ બને અને સૌના સુખ સમૃદ્ધિ આરોગ્ય સુખાકારી જળવાઇ રહે તેવી કૃપા આશિષ માં અંબાજી વરસાવે તેવી વાંછના કરતા શ્રી વિજયભાઈ રૂપાણી ………. મા અંબાના આશીર્વાદથી ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર આવે જ નહીં તેવી મનસા થી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ […]
Chief Minister Mr. Vijaybhai Rupani takes important decision for benefit of students For shaping future careers of 6.83 lakh students of 12th Std. 12th Board’s Annual Examinations will be conducted from July 1, 2021 ******** Decision is taken in view of prevalent ‘Covid-19’ in Gujarat at a high-level meeting held under chairmanship of Chief Minister […]
‘ઝીરો કેઝ્યુઅલટી‘ના સંકલ્પ સાથે વહીવટીતંત્રને સ્ટેન્ડ–ટુ રહેવાના આદેશ …………………………. ગુજરાતની તમામ કૉવિડ હોસ્પિટલોમાં વીજળી અને ઓક્સિજન પુરવઠો અવરોધાય નહીં તેવી વ્યવસ્થા કરવા તાકીદ …………………………. દરિયાકાંઠાના ગામ અને સમગ્ર રાજ્યમાં નીચાણવાળા વિસ્તારોમાં વસતા દોઢ લાખ જેટલા નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતરણ …………………………. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સતત ગુજરાતના સંપર્કમાં : કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહે વીડિયો કોન્ફરન્સથી પરિસ્થિતિની […]