સાહિત્ય – શિક્ષણમાં શિરમોર એવા બન્ને વ્યક્તિઓનું સન્માન એ વ્યક્તિવિશેષનું નહીં પરંતુ સાહિત્ય-શિક્ષણનું સન્માન છે: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ર્ડા. કુમારપાળ દેસાઇ લિખિત ૬ પુસ્તકોનું વિમોચન મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્યનો વિકાસ માળખાગત સગવડો, ઇન્ફ્રાસ્ટ્રકચર અને જીડીપીથી નહીં પરંતુ કલા-સાહિત્ય-સંસ્કૃતિના વિકાસથી ઓળખાય તે રાજ્ય સરકારની નેમ છે. મુખ્યમંત્રીશ્રીએ સાહિત્ય અને શિક્ષણ જગતમાં […]
• સમા ઇન્ડોર સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે રૂા. ૫૦ લાખના ખર્ચે નવનિર્મિત થનાર બાળકો માટેના તરણ હોજનું ખાતમુહૂર્ત • વડોદરા દર્શન બસ સેવાને મુખ્યમંત્રીશ્રીએ કરાવ્યુ પ્રસ્થાન મુખ્યમંત્રીશ્રી • સમાજના ગરીબ-આર્થિક રીતે પછાત વર્ગના લોકોને ઘરનું ઘર મળે તે માટે સરકાર પ્રતિબધ્ધ • સરકાર ઘરવિહોણાઓને સુવિધાસભર આવાસો પુરા પાડી ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કર્યુ છે • આ […]
Gujarat Chief Minister Shri Vijay Rupani inaugurated Deen Dayal Pradhan Mantri Jan Aushadhi Store at Civil Hospital of Ahmedabad so that poor and middle class people can get relief in health illness costs. On this occasion, CM Shri Rupani said that State Government is committed for the health of poor and last men of the […]
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી: • પડતર કેસોના નિકાલ માટે ફોર્મ્યુલા ઘડી કઢાશે • કેસોના ઝડપી નિકાલ માટે હાઇકોર્ટ અને રાજ્ય સરકારની સંયુક્ત સમિતિ બનાવાશે મુખ્ય ન્યાયમૂતિશ્રી આર સુભાષ રેડ્ડી: અરજદારોને ઝડપથી ન્યાય મળે તો જ ન્યાયતંત્રમાં લોકવિશ્વાસ વધશે રાજયના પ્રજાજનોને ઝડપી અને સરળતાથી ન્યાય મળી રહે તે માટે રાજ્ય સરકાર પક્ષકાર હોય તેવા કેસોના નિરાકરણ લાવવા […]
મુખ્યમંત્રીશ્રીઃ રાજ્યના ખેડૂતોને ઘરે બેઠાં આધુનિક ખેતીનું જ્ઞાન પહોંચાડવા લેબ ટુ લેન્ડ ફાર્મ ટુ ફોરેન વેલ્યુ એડિશનની સવલતોમાં ગુજરાત અગ્રેસર ૧ ટકાના નજીવા દરે ૩ લાખ સુધીનું કૃષિ ધિરાણ આપીએ છીએ. ગુજરાતના કૃષિના ઋષિ-ખેડૂતોએ સુક્ષમ સિંચાઈ-ગ્રીનહાઉસથી ખેતી ક્ષેત્રે નવા વિક્રમ સર્જ્યા છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રની વર્તમાન સરકારે લીધેલાં ખેતીના સર્વગ્રાહી ઉત્કર્ષના પગલાંઓ અને […]
આગામી પાંચ વર્ષમાં ૧૪૬૬૬ કિ.મી. લાઇનો રાજ્ય સરકારની વીજ વિતરણ કંપનીઓ અંડરગ્રાઉન્ડ કરશે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની તમામ મહાપાલિકા-નગરપાલિકા વિસ્તારોમાં ઓવર હેડ વિજ વિતરણ લાઇનોને અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતરિત કરવા રૂ. ૪૩૩૮ કરોડના ખર્ચની રકમ કેન્દ્ર સરકાર પાસેથી સહાયીકીરૂપે મેળવવાની દરખાસ્તને સૈધાંતિક મંજૂરી આપી છે. અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે, આ કામગીરી […]
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પસંદગી પામેલા ઉમેદવારોની નિમણૂંક થતાં સુધી ૧૧ માસના કરાર પર અપાશે નિમણૂંક વય નિવૃત નાયબ મામલતદાર-મામલતદારની નિમણૂંક માટે જિલ્લા કલેકટર-જિલ્લા વિકાસ અધિકારી- માર્ગ-મકાન(સ્ટેટ)ના કાર્યપાલક ઇજનેરની સમિતિ વય નિવૃત નાયબ કલેકટરની નિમણુંકના સત્તાધિકારો નાયબ મંત્રીશ્રી-શહેરી વિકાસ મંત્રીને સોપવામાં આવ્યા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની ૧૬ર નગરપાલિકા પૈકી ૬૦ નગરપાલિકાઓમાં ચીફ ઓફિસરની […]
જો સરદાર ન હોત તો દેશનો નકશો કંઇક અલગ હોત: શ્રી વિજયભાઇ રૂપાણી તાલુકા સેવા સદન, બક્ષીપંચ છાત્રાલય અને મહાપાલિકા સોલાર પાવર પ્રોજેક્ટનું લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જુનાગઢની આરઝી હકૂમત વિજય દિન મુક્તિ મહોત્સવની ઉજવણીમાં સહભાગી થતા જણાવ્યું હતું કે આરઝી હકૂમત એટલે જુનાગઢની જન શક્તિ અને ખમીરીનું પ્રતિક. મુખ્યમંત્રીશ્રી સ્પષ્ટપણે જણાવ્યું કે સરદાર […]
તા. ૩૦ નવેમ્બર સુધી લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલના એક ભારત શ્રેષ્ઠ ભારતના સાકાર થયેલ સ્વપ્નના પ્રતિબિંબ રૂપ પ્રદર્શન નિહાળી શકાશે જૂનાગઢ જિલ્લાના લોકો માટે યાદગાર પ્રદર્શન મુખ્યમંત્રીશ્રીએ રસપૂર્વક નિહાળ્યુ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આરઝી હકુમતના પ્રતિક સમાન જૂનાગઢની બહાઉદૃીન કોલેજના સેન્ટ્રલ હોલમાં અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલના જીવન આધારિત હાઇટેક પ્રદર્શનનુ આજે ઉદઘાટન કર્યુ […]
ગત શુક્રવારના ધોળકા નજીક અક્સ્માતમાં મૃત્યુ પામેલા રાજકોટ નજીક સોખડા ગામના ૧૫ હતભાગીઓના પરિવારજનોને પ્રત્યક્ષ મળી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ દિલોસોજી પાઠવી હતી અને આ પ્રસંગે શોકગ્રસ્ત પરિવાજાનોના દુઃખમાં સહભાગી બન્યા હતા. સરકાર દ્વારા સહાય થકી તેમના પરિવારને ટેકો મળી રહે તેવા શુભ આશય સાથે મૃતકના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ. ૪-૪ લાખની સહાયના ચેક અર્પણ […]