મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરની બોરીજ પ્રાથમિક શાળાએથી રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો

આજથી ગુજરાત ભરમાં કોવિડ-19 વેક્સિનેશન અન્વયે ૧ર થી ૧૪ વર્ષની વયના ર૨ લાખથી વધુ બાળકોનું રસીકરણ શરૂ ૧ર થી ૧૪ વર્ષની વયજૂથના પાત્રતા ધરાવતા બાળકોને કોર્બેવેક્ષ વેક્સિનના બે ડોઝ અપાશે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધાના ર૮ દિવસ બાદ બીજો ડોઝ અપાશે રાજ્યમાં બે હજારથી વધુ રસીકરણ કેન્દ્રો પરથી રપ૦૦ થી વધુ વેક્સિનેટર્સ હાથ ધરશે વેક્સિનેશન કામગીરી મુખ્યમંત્રી શ્રી […]

ગુજરાતને મોતિયા – અંધત્વમુકત રાજ્ય બનાવવાની ઝૂંબેશનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી

રાજ્યની તમામ જિલ્લાકક્ષાની-તાલુકાકક્ષાની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન માટેનું ઇન્ફ્રાસ્ટ્રકચર અને અદ્યતન સાધનો ઉપલબ્ધ કરાવ્યા છે વિનામૂલ્યે નેત્રમણિ પુરૂં પાડનારૂં ગુજરાત પ્રથમ રાજ્ય છે પ્રધાનમંત્રીશ્રીએ મોતિયા-અંધત્વમુકત રાષ્ટ્રના નિર્માણ માટે કરેલા નિર્ધારને ગુજરાત સાકાર કરવા પ્રતિબદ્ધ વર્ષ ર૦ર૫ સુધીમાં અંધત્વ દર ઘટાડી ૦.રપ ટકા સુધી લઇ જવાનું લક્ષ્ય છે રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમમાં શાળા આરોગ્ય […]

મુખ્યમંત્રીના દિશાદર્શનમાં કોરોના રસીના 2 કરોડ ડોઝ લોકોને આપવામાં ગુજરાતની સિદ્ધિ

૧૨ જુન શનિવારે સાંજે ૪ વાગ્યા સુધીમાં રાજ્યમાં કોરોના રસીના ૨ કરોડ ડોઝ લોકોને આપવામાં આવ્યા …………… મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજ્યના નાગરિકોના વિનામુલ્યે રસીકરણ અભિયાનની ફલશ્રુતિ ગુજરાત રસીકરણના દરેક તબક્કે પર મિલિયન રસીકરણમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રાજ્યમાં દૈનિક ૩ લાખ વ્યક્તિઓને કોવિડ–૧૯ રસીના ડોઝ આપવામાં આવી રહ્યા છે– ૧૨૦૦થી વધુ રસીકરણ કેન્દ્રો કાર્યરત […]

પ્રાથમિક શિક્ષણનો પાયો સુદ્રઢ કરીને શિક્ષણ દ્વારા વિકાસને વધુ તેજ બનાવી શકાશે – મુખ્યમંત્રીશ્રી

શ્રી વિજયભાઇ રૂપાણી :- ગુજરાતનું બાળક વિશ્વના પડકારો ઝિલવા સજ્જ બને તેવો રાજ્ય સરકારનો અભિગમ છે રાજ્ય સરકારે રિયલ ટાઇમ મોનિટરીંગ–૧૦૦ ટકા શાળા પ્રવેશ–શૂન્ય ટકા ડ્રોપ આઉટની નેમ સાથે શાળા પ્રવેશોત્સવ–ગુણોત્સવ જેવા અભિયાનોને અદ્યતન ટેકનોલોજી સાથે જોડી વ્યાપક બનાવ્યા છે રાજ્યની પ૪ હજાર જેટલી શાળાઓ–૩ લાખથી વધુ શિક્ષકો અને ૧ કરોડ ઉપરાંત વિદ્યાર્થીઓના વિશાળ માળખાની […]

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની ૪૫ વર્ષથી વધુ વયના તમામ નાગરિકોને તા. ૧લી એપ્રિલથી શરુ થતા રસીકરણ અભિયાનમાં વેકિસનેશન માટે અપીલ

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના સોશિયલ મિડીયા પ્લેટફોર્મ ફેસબુકના માધ્યમથી રાજ્યના સૌ નાગરીકોને સંબોધન કરતાં કોરોના વિરોધી વેક્સિન અવશ્ય લેવા અપિલ કરી છે. તા. ૧લી એપ્રિલથી રાજ્યભરમાં ૪૫થી વધુ વયના તમામ નાગરિકો માટે કોરોના વિરોધી રસીકરણની શરૂઆત થશે. રાજ્ય સરકાર દ્વારા આ માટે સંપૂર્ણ વ્યવસ્થા અને આયોજન સુનિશ્ચિત કરવામાં આવ્યા છે ત્યારે સૌ તેનો લાભ લે […]