રાજ્યના શિક્ષણ વિભાગ યોજિત ત્રિદિવસીય ગ્રાન્ડ એજ્યુકેશન ફેરનો પ્રારંભ કરાવતા શ્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રીશ્રીનો યુવાલક્ષી સંવેદનશીલ નિર્ણય રાજ્યના જરૂરતમંદ અનાથ-વિધવા માતાના સંતાનો-દિવ્યાંગો-લશ્કર-પોલીસના શહીદ જવાનોના સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે રૂ. પાંચ લાખની સહાય સરકાર આપશે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના જરૂરતમંદ હોનહાર વિદ્યાર્થીઓ-યુવાઓને આર્થિક સ્થિતી-નાણાંના અભાવે ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહેવું પડે તે માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.         આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, જરૂરતમંદ અનાથ બાળકો, યુવાઓ […]

ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં સૌ પ્રથમવાર પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિશ્રીની પ્રેરક ઉપસ્થિતિ

ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે જણાવ્યું છે કે, જીવનમાં લક્ષ્ય નિર્ધારિત કરી પૂરી નૈતિકતાથી અને ઇમાનદારીથી પ્રયત્ન કરવામાં આવે તો તે કદાપી નિરર્થક નહીં નીવડે.         ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં પદવીદાન સમારોહમાં આ પ્રથમ વખત છે કે, દેશના રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહ્યા છે.         રાષ્ટ્રપતિશ્રીએ જણાવ્યું કે, અમદાવાદને દેશમાં સૌ પ્રથમવાર યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સીટીનું બિરુદ […]