જામનગરના જોડીયામાં સી વોટર ડીસેલિનેશન પ્લાન્ટ ની પ્રાઈસ ડિસ્કવરી માટે મુખ્યમંત્રીશ્રીની સૈદ્ધાંતિક મંજૂરી

દૈનિક ૧૦ કરોડ લીટર સમુદ્રનું ખારાશવાળું પાણી ડીસેલિનેશનથી પીવા યુક્ત બનશે જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, કચ્છના શહેરી ગ્રામ્ય ક્ષેત્રોમાં પાણી પહોંચાડવાનું પ્રજાભિમુખ કદમ   મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સૌરાષ્ટ્ર-કચ્છના શહેરી ગ્રામ્ય વિસ્તારની પીવાના પાણીની આંશિક જળસલામતિ માટે એક નવતર અભિગમ રૂપે જામનગરના જોડીયામાં સી વોટર ડીસેલિનેશન પ્લાન્ટની રચના માટે પ્રાઈસ ડિસ્કવરી માટે સૈદ્ધાંતિક […]