અમદાવાદના ખાતે આયોજિત ગુજરાત મીડિયા એવોર્ડ સમારોહમાં મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ

પત્રકારત્વ એ ઇતિહાસનું જતન કરવાની સાથે નવસર્જન કરવાનુ સામર્થ્ય  ધરાવે છે : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સમૂહ માધ્યમોમાં લોકમાનસ બદલવાની તાકાત :  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ *** મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું  છે કે, પત્રકારત્વ એ ઇતિહાસનું જતન કરવાની સાથે નવસર્જન કરવાનુ સામર્થ્ય ધરાવે છે. અમદાવાદના ટાગોર હોલ ખાતે આયોજિત ગુજરાત મીડિયા એવોર્ડસમાં સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે […]

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના વેકિસનનો પ્રથમ ડોઝ લીધો

દેશના નાગરિકોને કોરોના ના સંક્રમણથી બચાવવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશવ્યાપી રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે જેના ભાગરૂપે રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર ખાતે કોરોનાની વેકિસનનો પ્રથમ ડોઝ લીધો છે. કોરોનાની રસી લીધા બાદ મીડિયા સાથે વાતચીત કરતાં મુખ્યમંત્રી શ્રી કહ્યુ હતું કે,કોરોનાથી બચવા માટે વેકિસન જ અમોધ શસ્ત્ર છે જે આપણને મળ્યુ […]

લોકો સમક્ષ તટસ્થ અને સચોટ માહિતી પહોંચાડવામાં મીડિયાની મહત્વની ભૂમિકા રહેલી છે : મુખ્યમંત્રી શ્રી

અમદાવાદ મિરર ના લોન્ચિંગ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ શુભકામના પાઠવી નવગુજરાત સમયની સાથે અમદાવાદ મિરર અખબાર મીડિયા ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરીને  ઉત્તરોત્તર પ્રગતિ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ લોકશાહીના ચાર સ્તંભ વિરોધ પક્ષ, મીડિયા, ન્યાયતંત્ર, વિપક્ષ હોવાનું જણાવી ચોથી જાગીર સમા મીડિયાની લોકશાહીમાં અતિ મહત્વની ભૂમિકા રહેલી હોવાનું કહ્યું […]

કરમસદમાં નવગુજરાત સમયની મધ્ય ગુજરાત સમય આવૃતિનું મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે લોકાર્પણ

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, લોકશાહી શાસન વ્યવસ્થામાં સંસદ, ન્યાયતંત્ર અને પ્રશાસન બાદ માધ્યમો ચોથી જાગીર છે. અખબારો સત્ય અને પ્રમાણિકતા સહિત નિરક્ષીર વિવેકથી સમાચારો વાચકો સુધી પહોંચાડી પોતાનો અખબારી ધર્મ નિભાવે તે જરૂરી છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજે સરદાર પટેલ અને વીર વિઠ્ઠલભાઇ પટેલ સ્મારક ભવન, કરમસદ ખાતે ગુજરાતના પ્રિમીયર અખબાર નવગુજરાત સમયની […]