સામાન્ય નાગરિકના “ઘરનું ઘર”ના સપનાને સાકાર કરી બાંધકામ ઉદ્યોગ ક્ષેત્ર સમાજમાં હેપીનેસ ઇન્ડેક્ષ ઊંચો લઈ જઈ શકે : મુખ્યમંત્રી શ્રી

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું પ્રેરક સૂચન : બાંધકામ ક્ષેત્રના અગ્રણીઓ પડતર જમીનમાં પ્રાકૃતિક કૃષિ અપનાવે ક્રેડાઇ -ગાયહેડના પ્રોપર્ટી-શોના સમાપન સમારોહમાં મહેસુલમંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી અને રાજ્યકક્ષાના શહેરી વિકાસ મંત્રી શ્રી વિનોદભાઈ મોરડીયા પણ સહભાગી થયા ********* અમદાવાદના ગણેશ ગ્રાઉન્ડ ખાતે ગાયહેડ દ્વારા આયોજિત પ્રોપર્ટી એક્સ્પોના સમાપન સમારોહ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે […]

Chief Minister chairs 1st Cabinet meeting, announces enhanced assistance for losses due to heavy rains

Revenue Minister & Education Minister announce increase in assistance due to death of cattle, damage to hutments, manger and partial damage to houses, over and above assistance as per SRDF norms  Gandhinagar, Wednesday: The State Cabinet with Chief Minister Bhupendra Patel in chair here today reiterated the compassionate government’s commitment to stand by the cattle […]

Gujarat CM releases book “Compendium on History of Land Revenue Administration in Gujarat”

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અરજદારોને ખોટી રીતે હેરાનગતિ ન થાય એવી કાર્યશૈલી રાજ્ય સરકારે વિકસાવી છે. એક વિષય ઉપર જુદાજુદા અને વિસંગતતા ઉભી કરે એવા ઠરાવો હતા. આવા ઠરાવો એક કરી ન્યાયસંગત બનાવવામાં આવ્યા છે. રાજકોટ ખાતે યોજાયેલા મહેસૂલ વિભાગના સેમિનારમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ “લેન્ડ રેવન્યુ હિસ્ટ્રી ઇન ગુજરાત – અ કમ્પોડિયમ બૂક” નું […]

મુખ્યમંત્રીશ્રીનો કૃષિ કલ્યાણ હિત અભિગમ લેન્ડ એકવીઝીશન હેઠળના લોકઅદાલત કેસોમાં સમાધાન રકમ મર્યાદામાં ૧પ૦ ટકાનો કર્યો વધારો

• રૂ. બે લાખથી રૂ. પાંચ લાખ કરવાનો નિર્ણય ખેડૂતોના કેસોનું થશે ઝડપી નિવારણ • પ્રોત્સાહજનક પરિણામે પડતર કેસો પૈકી ૩૮૮પ જેટલા કેસોનો થશે ઝડપી નિકાલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ખેડૂત હિતકારી અભિગમ દર્શાવતા એક મહત્વપૂર્ણ નિર્ણયમાં લેન્ડ એકવીઝીશન હેઠળના લોકઅદાલતના કેસોમાં સમાધાનની નાણાંકીય મર્યાદા રૂ. બે લાખથી વધારીને રૂ. પાંચ લાખ કરવાનો નિર્ણય કર્યો […]