રાજકોટના શાંતિનીકેતન એવન્યુ ખાતે યોજાયેલ ભાગવત સપ્તાહમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિ

ધર્મગ્રંથોએ આપણી પૌરાણિક વિરાસત છે કથાશ્રવણ થકી માનવજીવનમાં સદગુણોનો વિકાસ થાય છે પ્રજાની આવશ્યકતા પરિપૂર્ણ કરવા રાજય સરકાર પ્રતિબધ્ધ  -મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી રાજકોટ, તા.૧૭ જાન્યુઆરી- મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી રાજકોટમાં આલાપ ગ્રીન સીટી પાસેનાં શાંતિનીકેતન એવન્યુ ખાતે યોજાયેલી શ્રી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ  પારાયણમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ […]