કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લાના બાજીપુરાના આંગણે ‘સહકારથી સમૃદ્ધિ’ વિરાટ સંમેલન યોજાયું: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ ——– સહકારિતાએ ગુજરાતમાં વિકાસના નવા કિર્તિમાનો સર કર્યા છે ‘વિના સહકાર નહી ઉદ્ધાર’ના મંત્રની ભાવના આગામી સમયમાં ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરશે :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ———– સહકારમંત્રીના હસ્તે વર્ચ્યુલી… સુમુલ ડેરીના નવનિર્મિત ‘સત્વ […]
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સુજલામ સુફલામ જળ અભિયાનમાં ગુજરાતની જનતા જનાર્દનનો પરસેવો એળે નહી જાય, જળ અમૃત બનીને ગુજરાતની પ્યાસી ધરતીને તૃપ્ત કરશે એમ દઢવિશ્વાસ પુર્વક જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ વલસાડ જિલ્લાના વાપી ખાતે સુજલામ સુફલામ જળસંચય અભિયાન હેઠળ તળાવ ઊંડા કરવાની કામગીરી દરમિયાન પુજા-અર્ચના કરી, શ્રમિકોને સુખડી અને છાસનું વિતરણ કર્યું હતું. તેમણે વાપી તાલુકાના […]
કમનસીબ મૃતકોને નિયમાનુસાર રૂા. ચાર લાખની મૃત્યુ સહાય- ઘવાયેલાઓની સારવારનો પ્રબંધ કરવા તંત્રને મુખ્યમંત્રીશ્રીના આદેશ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના મિરકોટ ગામે પ્રાથમિક શાળાના ઓરડાની દિવાલ ધસી પડતાં બે બાળકો સહિત ત્રણ વ્યક્તિઓના થયેલા અપમૃત્યુ અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી દિલસોજી પાઠવી છે. શ્રી વિજયભાઈ રૂપાણીએ સંવેદનાસ્પર્શી અભિગમ દર્શાવીને આજે સવારે થયેલી […]